TEMPLES

4Articles
Post Image

BEACH1 year ago

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર પામી છે. વર્ષ ૨૦૧૩ માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું.

Post Image

ENTERTAINMENT1 year ago

ઘેલા સોમનાથ એ જસદણ તાલુકાના ઘેલો નદીના કાંઠે આવેલ છે. જ્યાં સોમનાથથી આવેલ શિવલિંગ બન્યું ઘેલા સોમનાથ અને મહાદેવ સોમનાથ બિરાજમાન થયા ઘેલા સોમનાથના નામે. અને આજે આં સ્થળ બન્યું વિશ્વ વિખ્યાત આ સ્થળ એકદમ રમણીય, મનની શાંતિ આપનારું તેમજ અવિસ્મરણીય તેમજ ઐતિહાસીક સ્થળ છે.

Post Image

TOURIST SPOT1 year ago

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર 1869ના રોજ પોરબંદરની સાંકડી ગલીઓમાં એક મકાનમાં થયો હતો. પરિવારના સાધારણ પૈતૃક ઘરની બાજુમાં આવેલ સ્મારક કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. એક વિશાળ પ્રાંગણ એક ફોટો ગેલેરીથી ઘેરાયેલું છે જે ગાંધીજીના જીવનના માર્ગને દર્શાવે છે. આંગણાના છેડે ઘર આવેલું છે,

Post Image

PARK1 year ago

જસદણ થી અમદાવાદ જતા હિંગોળગઢ ના ઘનઘોર જંગલ અને પહાડ ની પેલેપાર આવેલું ગામ એટલે ભોંયરા

Follow
Sidebar Search Trending
Popular Now
Loading

Signing-in 3 seconds...

Signing-up 3 seconds...