All posts tagged in Jasdan

3Articles
Post Image

FORT1 year ago

જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે 'હિંગોળગઢ'ની રચના કરેલી તે ખરેખર જોવા લાયક છે. રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો. આ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.

Post Image

FORT1 year ago

જસદણ રાજ્ય પાછળનો ઈતિહાસ જસદણ પરિવારના ભવ્ય મહેલ જેટલો જ રસપ્રદ છે. 1665 માં સ્થપાયેલ - જ્યારે દરબાર શ્રી વીકા ખાચરે ખેરડીના ખુમાને હરાવ્યા - રાજ્ય કાઠી ક્ષત્રિય વંશના રાજપૂતો દ્વારા શાસન કરતું હતું. પરંતુ 1807 માં, તેના તત્કાલીન શાસક વાજસુર ખાચરે અંગ્રેજો અને ગાયકવાડ સાથે કરાર કર્યો, જેના પછી તે બ્રિટિશ સંરક્ષિત રાજ્ય બન્યું.

Post Image

ENTERTAINMENT1 year ago

જસદણ થી અમદાવાદ જતા હિંગોળગઢ ના ઘનઘોર જંગલ અને પહાડ ની પેલેપાર આવેલું ગામ એટલે ભોંયરા

Follow
Sidebar Search Trending
Popular Now
Loading

Signing-in 3 seconds...

Signing-up 3 seconds...